Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે ધરતીપુત્રો કે જે જગતનો તાત ગણાય છે તેઓ ભૂમિનું પૂજન અર્ચન કરે છે. દુષ્કાળમાં ડાકલા વાગી રહ્યા છે ત્યારે શ્રી સ્વામિનારાયણ ગાદીની આચાર્ય શ્રી પુરૂષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજની નિશ્રામાં વિશિષ્ટ વરુણ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી કરીને સમગ્ર ધરતી તેમજ આવતુ ચોમાસુ હયુૃ ભર્યુ રહે. તળાવ નિર્માણમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનો જબ્બર મોટો ફાળો રહ્યો છે. તેવું સદગુરૂ ભગવત્પ્રિયદાસજી સ્વામી મહંતની એક યાદીમાં જણાવાયું છે.

(12:18 pm IST)