Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

વડાપ્રધાન રાહત ફંડમાં યોગદાન આપવા જિલ્લા સહકારી બેન્કોને દિલીપ સંઘાણીનો પત્રઃ ઈફકો તરફથી ૨૫ કરોડ

રાજકોટ :. ભારતમાં કોરોનાની મહામારી આવતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પી.એમ. રાહત ફંડમાં દાન આપવા કરેલી અપીલના પગલે ઈન્ડીયન ફાર્મર્સ ફર્ટીલાઈઝર કો.ઓ. (ઈફકો) દ્વારા રૂ. ૨૫ કરોડના દાનની જાહેરાતઃ નેશનલ ફેડરેશન ઓફ સ્ટેટ કો-ઓપરેટીવ બેન્ક લી.ના ચેરમેન દિલીપ સંઘાણીએ દેશની ૩૬૩ જિલ્લા સહકારી બેન્કો અને ૩૩ રાજ્ય સહકારી બેન્કોને પત્ર પાઠવ્યોઃ પી.એમ. અથવા સી.એમ. રાહત ફંડમાં યોગદાન આપવા અપીલઃ  સહકારી ક્ષેત્રમાંથી   સરકારને દાન   સ્વરૂપે મોટુ ભંડોળ મળવાની આશાઃ દિલીપ સંઘાણી ઈફકોમાં વાઈસ ચેરમેન છે

(12:55 pm IST)