Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

ગુજરાત પ્રદુષણ બોર્ડના 51 વૈજ્ઞાનિક અધિકારીઓ (વર્ગ-2)ની બદલી : રાજકોટના તલ્લીકાબેન પટેલ, પરેશ ભટ્ટ, રિદ્ધિ કિરી, ભરત કુંડળીયાની ટ્રાન્સફર : જામનગરના ડો, પ્રદીપ દવે, જેતપુરના રાજેશ પટેલ અને પોરબંદરના રૂપસિંહ વસાવાની બદલી : ભાવનગરના મુકેશ પંચોલી દિલીપ પટેલ અને રણજીતસિંહ જાડેજાની પણ બદલી કરાઈ

અમદાવાદ : ગુજરાત પ્રદુષણ બોર્ડના 51 વૈજ્ઞાનિક અધિકારીઓ ( વર્ગ-2 )ની બદલી કરાઈ છે જેમાં રાજકોટના તલ્લીકાબેન પટેલ,પરેશ ભટ્ટ,રિદ્ધિ કિરી,ભરત કુંડળીયાની ટ્રાન્સફર કરાઈ છે ,જામનગરના ડો, પ્રદીપ દવે,જેતપુરના રાજેશ પટેલ અને પોરબંદરના રૂપસિંહ વસાવાની બદલી થઇ છે સાથે ભાવનગરના મુકેશ પંચોલી દિલીપ પટેલ અને રણજીતસિંહ જાડેજાની પણ બદલી કરાઈછે રાજ્યના પ્રદુષણ બોર્ડના બદલી પામેલા 51 અધિકારીઓના નામ આ મુજબ છે

(8:47 am IST)