Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

અમદાવાદમાં નિવૃત ડીવાયએસપી સી.જે.ભરવાડના પુત્ર શિવમ ભરવાડે રિવોલ્વરથી ફાયરિંગ કરીને આપઘાત કર્યો

શા માટે આત્મહત્યા કરી ? સ્યુસાઇડ નોટ છે કે કેમ ? બોપલ પોલીસ દ્વારા તપાસ શરૂ

અમદાવાદમાં નિવૃત DYSP ના પુત્રે આત્મહત્યા કરી છે. નિવૃત DYSP C.J. ભરવાડના પુત્ર શિવમ ભરવાડે રિવોલ્વરથી ફાયરીંગ કરી મોતને વ્હાલુ કર્યું છે. સેલા ગામની હદમાં મોનાર્ક સીટીમા આ બનાવ બન્યો છે. હાલ બોપલ પોલીસે તપાસ હાથ ધરી છે. શા માટે આત્મહત્યા કરી, કોઈ સુસાઇડ નોટ છે કે નહિ આ સમગ્ર મામલે હાલ તપાસ ચાલી રહી છે.

(2:07 pm IST)