Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

રાજ્યના 116 મામલતદારોની બદલીઓ : જૂનાગઢ જિલ્લાના એસ.જે.ચાવડા તથા મહેસાણાના વી.એન.ભગોરા રાજકોટ શહેર 9 વેસ્ટ)માં મુકાયા : ગીર સોમનાથના જે.એચ આચાર્ય દેવભૂમિ દ્વારકામાં:દ્વારકાના આર.જે.દેસાઈ કોડીનાર બદલાયા : 2019ની ચૂંટણી પૂર્વે મોટી ઉથલપાથલ

Alternative text - include a link to the PDF!

રાજકોટ :2019ની લોકસભાની ચૂંટણીને કેન્દ્રમાં રાખીને રાજ્ય સરકારે મામલતદાર કક્ષાના 116 અધિકારીઓની બદલીઓ કરતો હુકમ કર્યો છે જે ફેરફાર નીચે મુજબ છે

(9:17 pm IST)