Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

સુરતીઓને રાહત : કોરોના હળવો થયો : ત્રણ દિવસમાં દર્દીઓની સંખ્યા અડધી

સુરત : કોરોનાની ભયાનક સેકન્ડ વેવના આખરે વળતા પાણી શરૂ થઇ ગયા છે. આ મામલે શહેરના જાણીતા તબીબ ડો.સમીર ગામીએ આ સારા સમાચાર આપ્યા છે. તેમાં છેલ્લા 3 દિવસથી એકાએક કોરોનાના પેશન્ટની સંખ્યામા પચાસ ટકાનો ઘટાડો થયો છે. સતત વીસ દિવસ સુધી રોજના સાતથી દસ હજાર દર્દીઓ પોઝિટિવ આવતા હોવાની શંકા હતી. તેમાં પચાસ ટકા કરતા વધારે હતી 

(12:14 am IST)