Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

સાબરમતીમાં નરહરિ અમીનની હાજરીમાં કોરોના કેન્દ્રનો પ્રારંભ

રાજકોટ :.. આજ રોજ સાબરમતી કોમ્યુનિટી હોલમાં સંવેદના કોવિડ સેન્ટરનું ઉદઘાટન (શુંભારંભ) ગુજરાતના રાજય સભાના સાંસદ સભ્ય શ્રી નરહરિભાઇ અમીન, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન શ્રી હિતેશભાઇ બારોટ, ધારાસભ્ય શ્રી અરવિંદભાઇ પટેલ તથા રાજકીય આગેવાનો અને જૈન મહારાજ સાહેબ તથા સાધુ - સંતોની ઉપસ્થિતિમાં કોવિડ કેર સેન્ટરનું ઉદઘાટન કર્યુ. તેની સેવાનો લાભ સાબરમતી તથા તેની આસપાસના વિસ્તારના લોકોને ઝડપથી મળશે.

(11:59 am IST)