Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

આસારામ બાપુની દયાજનક સ્‍થિતિઃ કામ ચલાઉ જામીન અરજી પણ હાઇકોર્ટે ફગાવી દીધી

અમદાવાદઃ લાંબા સમયથી જેલમાં રહેલા આસારામબાપુએ જેલમાં કોરોના વાયરસ લાગવાનો ભય દર્શાવી ટેમ્‍પરરી જામીન ઉપર છોડવા ગુજરાત હાઇકોર્ટમાં કરેલ જામીન અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. પોતાની મોટી ઉમર અને નબળા આરોગ્‍યને ઘ્‍યાને લઇ જામીન પર છોડવા માંગણી કરેલ પણ અદાલતને વાત માન્‍ય રાખી નથી.

(5:58 pm IST)