Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

ગાંધીનગર સ્થિત અક્ષરમંદિર ભક્તો માટે મંગળવારથી ખુલ્લુ મૂકાશે મંદિર

સાંજે 4 થી 7:30 વાગ્યા સુધી મંદિરમાં પ્રવેશ મળશે. સાંજે 6:30 વાગે વોટર શૉ પણ શરૂ કરાશે

ગાંધીનગર સ્થિત અક્ષરમંદિર દર્શનાર્થીઓ માટે મંગળવારથી ખુલ્લુ મૂકાશે,જયારે  સાંજે 4 થી 7:30 વાગ્યા સુધી મંદિરમાં પ્રવેશ મળશે. આ ઉપરાંત સાંજે 6:30 વાગે વોટર શૉ પણ શરૂ કરાશે

(1:28 pm IST)