Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

આઠ મુમુક્ષોને દીક્ષા મુર્હત પ્રદાન

 સુરતના છાપરીયા શેરી જૈનસંઘ ખાતે આચાર્ય ચંદ્રગુપ્તસૂરીશ્વરજી તથા સાધ્વી સ્વયંપ્રભાજી આદિ ભગવંતોની નિશ્રામાં એક સાથે આઠ મુમુક્ષોને દીક્ષા મુહૂર્ત પ્રદાન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. મુંબઈનાં ઈતિહાસમાં ડિસેમ્બર મહિનામાં બોરીવલ્લી ખાતે પ્રથમવાર ૩૧ જેટલી સામૂહિક દીક્ષાનો કાર્યક્રમ યોજાનાર છે. જે અંતર્ગત ચંદ્રગુપ્તસૂરીની નિશ્રામાં આઠ દીક્ષાર્થીને મુહૂર્ત આપવામાં આવ્યા હતાં.

(3:57 pm IST)