Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

રાજ્યના 32 જેટલા મામલતદારોની બદલી : 46 જેટલા નાયબ મામલતદારોને બઢતી અપાઈ

મોરબીના રૂપપરાની બોટાદ,ભચાઉના પ્રજાપતિની ભાવનગર,લોધિકાના એન,સી, જોશીની ગીર ગઢડા ,અંજારના મંડોરીની મહેસાણા , કેશોદના અટારાની સુરેન્દ્રનગર માળીયા મિયાણાના ડી,સી,પરમારની અંકલાવમાં બદલી

અમદાવાદ : રાજ્યના 32 જેટલા મામલતદારોની બદલી કરાઈ છે, જયારે 46 જેટલા નાયબ મામલતદારોને બઢતી અપાઈ છે

 રાજ્યના 32 મામલતદારોની બદલી કરાઈ છે જેમાં મોરબીના રૂપપરાની બોટાદ,ભચાઉના પ્રજાપતિની ભાવનગર,લોધિકાના એન,સી, જોશીની ગીર ગઢડા ,અંજારના મંડોરીની મહેસાણા , કેશોદના અટારાની સુરેન્દ્રનગર માળીયા મિયાણાના ડી,સી,પરમારની અંકલાવમાં બદલી કરાઈ છે

રાજ્યના 32 જેટલા મામલતદારોની બદલી કરાઈ છે જયારે  46 જેટલા નાયબ મામલતદારોને બઢતી અપાઈ હહે જેની યાદી આ મુજબ છે.

(7:14 pm IST)