Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

સુરતમાં કોઈ પણ સોસાયટી કે એપાર્ટમેન્ટમાંથી કેસો મળશે તો 28 દિવસ સુધી ક્વોરન્ટાઈન કરાશે

સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન ન કરતી 127 શોપને બંધ કરાવાઈ

 

જસુરતમાં જે દુકાનો સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરતી હતી, તેમાની 127 શોપને આજ રોજ બંધ કરાવવામાં આવી હતી. કોઈ પણ સોસાયટી કે એપાર્ટમેન્ટમાંથી કેસો મળશે તો તેને 28 દિવસ માટે ક્વોરન્ટાઈન કરવામાં આવશે.

 અત્યાર સુધી 7,10,000 કરતા વધુ લોકોને સુરતથી પ્રવાસીઓને પોતાના વતન મોકલવામાં આવ્યા છે. તેમણે શહેરીજનોને લોકડાઉનનું પાલન કરવાં તેમજ જરૂરી કામ વિના ઘરથી બહાર નીકળવા, માસ્ક અચૂક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તેમજ લોકડાઉનનું સતર્કતાપૂર્વક પાલન કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.

(8:37 am IST)