Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

નવસારી જિલ્લા પંચાયતના હાલના આરોગ્ય સમિતિના ચેરમેન નગીનભાઈ ગાવિતનું થયું નિધન

15 દિવસ પહેલા કોરોના પોઝિટિવ આવ્યા હતા :ઘરે પરત ફર્યા બાદ હૃદય હુમલાના કારણે થયું નિધન

નવસારી જિલ્લા પંચાયતના હાલના આરોગ્ય સમિતિના ચેરમેન નગીનભાઈ ગાવિતનું થયું નિધન
થયું છે 15 દિવસ પહેલા કોરોના પોઝિટિવ આવ્યા હતા ત્યારબાદ ઘરે પરત ફર્યા બાદ હૃદય હુમલાના કારણે  નિધન  થયું છે કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા બાદ હૃદય હુમલાના કારણે  નિધન થયું છે  હાલમાં થયેલ ચૂંટણીમાં રૂંમલા બેઠક પરથી નગીનભાઈ વિજેતા થયા હતા
જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેનનું નિધન થતાં જિલ્લા પંચાયતના સભ્યોમાં શોકની લાગણી ફેલાઈ છે

(11:43 pm IST)