Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

મહાનગરોમાં થાક ખાતો કોરોના:વધતી રિકવરી વચ્ચે વધતો મૃત્યુઆંક ચિંતાજનક :રાજ્યમાં નવા 11,974 પોઝીટીવ કેસ નોંધાયા:વધુ 21.655 દર્દીઓ સાજા થયા :વધુ 33 દર્દીઓના મૃત્યુ : કુલ મૃત્યુઆંક 10.408 થયો :કુલ 10.36.156 લોકોએ કોરોનાને હરાવ્યો : આજે વધુ 2.13.681 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 4076 કેસ,વડોદરામાં 2257 કેસ,રાજકોટમાં 982 કેસ,સુરતમાં 919 કેસ,ગાંધીનગરમાં 487 કેસ,મહેસાણામાં 313 કેસ,જામનગરમાં 302 કેસ, પાટણમાં 280 કેસ,કચ્છમાં 263 કેસ,ભાવનગરમાં 230 કેસ,ભરૂચમાં 207 કેસ,બનાસકાંઠામાં 191 કેસ,આણંદ અને વલસાડમાં 151 કેસ,ખેડામાં 140 કેસ,મોરબી અને સાબરકાંઠામાં 121 -121 કેસ, નવસારીમાં 116 કેસ,સુરેન્દ્રનગરમાં 91 કેસ,પંચમહાલમાં 75 કેસ,જૂનાગઢમાં 72 કેસ,તાપીમાં 53 કેસ,મહીસાગરમાં 40 કેસ, દાહોદમાં 39 કેસ,અમરેલી અને ગીર સોમનાથમાં 31-31 કેસ,નર્મદામાં 24 કેસ,દેવભૂમિ દ્વારકામાં 22 કેસ,છોટાઉદેપુરમાં 16 કેસ, અરવલ્લીમાં 15 કેસ, ડાંગમાં 12 કેસ,બોટાદમાં 10 કેસ, પોરબંદરમાં 6 કેસ નોંધાયા : હાલમાં 98.021 એક્ટીવ કેસ: શહેર જિલ્લાની છેલ્લા 24કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારોથઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ હતી ત્યારે છેલ્લા ઘણા મહિના બાદ કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે,આજે નવા 11.974 પોઝીટીવ કેસ નોંધાયા છે આજે વધુ 21.655 દર્દીઓ રિકવર થયા છે રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા

દિવસોથી નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે ત્યારે રાજ્યમાં દિવાળી બાદ કોરોના કેસમાં વધઘટ જોવા મળે છે ત્યારે છેલ્લા કેટલી દિવસોથી નવા કેસમાં જબરો વધારો થઇ રહ્યો છે
 રાજ્યમાં આજે કોરોનાના નવા 11.974 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 21.655 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 10.36.156 દર્દીઓએકોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં કોરોનાથી અમદાવાદ કોર્પોરેશનમાં 7, ભાવનગર કોર્પોરેશનમાં 4,વડોદરા કોર્પોરેશન, રાજકોટ કોર્પોરેશન,સુરતમાં 3-3 ,સુરત કોર્પોરેશન,રાજકોટ,આણંદ ,વલસાડમાં 2-2 ,ખેડા,જામનગર, અમદાવાદ,ભાવનગર, અને બોટાદમાં 1-1 મળીને કુલ 33 દર્દીઓના મૃત્યુ થયા છે, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.408 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 90.53 ટકા થયો છે
 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 2.13.681 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 9.75.98.722 રસીકરણ  સંપન્ન થયું છે

  રાજ્યમાં હાલ 98.021 એક્ટિવ કેસ છે, જેમાંથી 285 લોકો વેન્ટિલેટર પર અને 97.736 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 10.36.156 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે આજે રાજ્યમાં કોરોનાથી અમદાવાદ કોર્પોરેશનમાં 7, ભાવનગર કોર્પોરેશનમાં 4,વડોદરા કોર્પોરેશન, રાજકોટ કોર્પોરેશન,સુરતમાં 3-3 ,સુરત કોર્પોરેશન,રાજકોટ,આણંદ ,વલસાડમાં 2-2 ,ખેડા,જામનગર, અમદાવાદ,ભાવનગર, અને બોટાદમાં 1-1 મળીને કુલ 33 દર્દીઓના મૃત્યુ થયા છે, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.408 થયો છે  
 રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 11.974 કેસમાં અમદાવાદમાં 4076 કેસ,વડોદરામાં 2257 કેસ,રાજકોટમાં 982 કેસ,સુરતમાં 919 કેસ,ગાંધીનગરમાં 487 કેસ,મહેસાણામાં 313 કેસ,જામનગરમાં 302 કેસ, પાટણમાં 280 કેસ,કચ્છમાં 263 કેસ,ભાવનગરમાં 230 કેસ,ભરૂચમાં 207 કેસ,બનાસકાંઠામાં 191 કેસ,આણંદ અને વલસાડમાં 151 કેસ,ખેડામાં 140 કેસ,મોરબી અને સાબરકાંઠામાં 121 -121 કેસ, નવસારીમાં 116 કેસ,સુરેન્દ્રનગરમાં 91 કેસ,પંચમહાલમાં 75 કેસ,જૂનાગઢમાં 72 કેસ,તાપીમાં 53 કેસ,મહીસાગરમાં 40 કેસ, દાહોદમાં 39 કેસ,અમરેલી અને ગીર સોમનાથમાં 31-31 કેસ,નર્મદામાં 24 કેસ,દેવભૂમિ દ્વારકામાં 22 કેસ,છોટાઉદેપુરમાં 16 કેસ, અરવલ્લીમાં 15 કેસ, ડાંગમાં 12 કેસ,બોટાદમાં 10 કેસ, પોરબંદરમાં 6 કેસ નોંધાયા છે

 

(8:15 pm IST)