Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

સુરતના લીંબાયતમાં પથ્થરમારો : મદીના મસ્જીદ પર અજાણ્યા શખ્સે પથ્થર ફેંકતા મામલો ગરમાયો

પથ્થરમારાની ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

સુરતના લિંબાયત વિસ્તારમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. અજાણ્યા વ્યક્તિએ પથ્થર ફેંકતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે. તો પથ્થરમારાની ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યા છે. પરિસ્થિતિ બેકાબુ થાય તે પહેલા પોલીસ કાફલો ઘટનાસ્થેલે પહોંચી ગઇ છે. મદીના મસ્જીદ પર અજાણ્યા શખ્સે પથ્થર ફેંકતા મામલો ગરમાયો હતો

(1:24 pm IST)