Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ભાજપની જન આશીર્વાદ યાત્રા માટે રાજ્યના 41 જેટલા શહેર-જિલ્લામાં મંત્રીઓને સોંપાઈ જવાબદારી : 30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર અને 7 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધીમાં જન આશીર્વાદ યાત્રા : જાણો ક્યાં જિલ્લા- શહેરમાં ક્યાં મંત્રીને અપાઈ જવાબદારી

અમદાવાદ : ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રા માટે મંત્રીઓને જિલ્લાઓની જવાબદારી સોંપાઈ છે ભાજપની જન આશીર્વાદ યાત્રા માટે રાજ્યના 41 જેટલા શહેર-જિલ્લામાં મંત્રીઓને જવાબદારી સોંપાઈ છે આગામી  30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર અને 7 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધીમાં જન આશીર્વાદ યાત્રા દરમિયાન ક્યાં જિલ્લા- શહેરમાં ક્યાં મંત્રીને  જવાબદારી અપાઈ છે જેની યાદી આ મુજબ છે

(7:49 pm IST)