Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

જન આશીર્વાદ યાત્રા માટે મંત્રીઓને જિલ્લાઓની જવાબદારી : 30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર અને 7થી 10 ઓક્ટોબર સુધી અલગ-અલગ જિલ્લામાં યાત્રામાં જોડાશે

અમદાવાદ : ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રા માટે મંત્રીઓને જિલ્લાઓની જવાબદારી સોંપાઈ છે, આગામી  30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર અને 7થી 10 ઓક્ટોબર સુધી અલગ-અલગ જિલ્લામાં યાત્રામાં જોડાશે

જન આશીર્વાદ યાત્રા માટે મંત્રીઓને જિલ્લાઓની જવાબદારી સોંપાઈ છ જેની યાદી આ મુજબ છે

(7:42 pm IST)