Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

એસ. અપર્ણા, બી.બી.સ્વેન, મુકેશ પુરી અને એ. કે. શર્માને અધિક મુખ્ય સચિવ પદે બઢતી

રાજકોટઃ રાજય સરકારે અગ્રસચિવ કક્ષાના ૪ અધિકારીઓને અધિક મુખ્ય સચિવ પદે બઢતી આપી છે જેમાં શહેરી વિકાસ વિભાગના મુકેશ પુરી તથા કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ગયેલા એસ. અપર્ણા (વોશીંગ્ટન) બી.બી. સ્વેન અને એ. કે. શર્માનો સમાવેશ થાય છે.

(4:33 pm IST)