Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

ભાજપ દ્વારા કિસાન મોરચાના જિલ્લા-મહાનગરોના પ્રભારીઓના નામની જાહેરાત

રાજકોટ શહેર પ્રભારીપદે જીકાભાઈ સુહાગિયા અને રાજકોટ જિલ્લા પ્રભારીપદે સી,પી,સરવૈયા, જામનગર શહેર માટે ચંદુભાઈ હુંબલ, જિલ્લામાં રજનીભાઇ સંઘાણી , મોરબીમાં પ્રભારી તરીકે રાણશીભાઇ ગઢવી, જૂનાગઢમાં દિલીપભાઈ શેટા, પોરબંદરમાં મહેન્દ્રભાઈ પીઠડીયા, અમરેલીમાં ભરતભાઈ મેર અને ભવનગરમાં કાનાભાઇ શિયાળની પ્રભારીપદે નિમણુંક

અમદાવાદ :  ભાજપ દ્વારા કિસાન મોરચાના જિલ્લા-મહાનગરોના પ્રભારીઓના નામની જાહેરાત  કરાઈ છે જેમાં રાજકોટ શહેર પ્રભારીપદે જીકાભાઈ સુહાગિયા અને રાજકોટ જિલ્લા પ્રભારીપદે સી, પી, સરવૈયા, જામનગર શહેર માટે ચંદુભાઈ હુંબલ, જિલ્લામાં રજનીભાઇ સંઘાણી ,મોરબીમાં પ્રભારી તરીકે રાણશીભાઇ ગઢવી, જૂનાગઢમાં દિલીપભાઈ શેટા ,પોરબંદરમાં મહેન્દ્રભાઈ પીઠડીયા ,અમરેલીમાં ભરતભાઈ મેર અને ભવનગરમાં કાનાભાઇ શિયાળની પ્રભારીપદે નિમણુંક કરાઈ છે
કિસાન મોરચાના જિલ્લા-મહાનગરોના પ્રભારીઓના નામની યાદી આ મુજબ છે
 

(7:22 pm IST)