Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

રાજ્યના 15 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંઘાયો નથી

અમદાવાદ : : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 96 કેસ નોંધાયા છે. જેની સામે 315 દર્દીઓ સાજા થયા છે આજે રાજ્યના 15 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંઘાયો નથી. જ્યારે રાજ્યના અમદાવાદ, વડોદાર, સુરત, રાજકોટ મહાનગરને બાદ કરતા અન્ય જિલ્લામાં 0-6 સુધી કેસ નોંધાયા છે. આમ કોરોનાની બીજી લહેર પર સરકારે લગભગ જીત મેળવી લીધી છે.

(8:20 pm IST)