Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

‘અકિલા' અમદાવાદ ઓફિસના મનહરભાઇ પટેલનુ દુઃખદ અવસાનઃ રવિવારે બેસણુ

રાજકોટઃ અકિલા દૈનિક અમદાવાદ બ્રાંન્‍ચના સ્‍ટાફ મેમ્‍બર શ્રી મનહરભાઇ પટેલનું દુઃખદ અવસાન થયેલ છે સદ્‌ગતનું બેસણું તા.૩૦-૬-૧૯ને રવિવારે સવારે ૮ થી ૧૧ કલાકે કે.કે.પટેલની વાડી પ્રભુનગર સોસાયટી, પ્રભુનગર સર્કલ, અસારવા,અમદાવાદ ખાતે રાખેલ છે.

 

(8:45 pm IST)