Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

રાજય ચૂંટણી આયોગના સચિવ મહેશ જોષીના કાર્યકાળમાં ૧ વર્ષનો વધારો

રાજકોટ તા. ર૮ : રાજય ચૂંટણી આયોગના સચિવ તરીકે ફરજ બજાવતા શ્રી મહેશ જોષીના કાર્યકાળમાં રાજય સરકારે વધુ એક વર્ષ તા.ર૮ ફેબ્રુઆરી ર૦ર૧ સુધીનો વધારો કર્યોછે.તેઓ આઇ.એસ.એસ. કેડરના અધિકારી પદેથી નિવૃત થયા બાદ સરકારે તેમને ચૂંટણી આયોગમાં નિમણુંક આપેલ. તેમની કામગીરીની કદરરૂપે સરકારે તેમને વધુ એક વર્ષ માટે યથાવત રાખ્યા છે.આ આયોગ  સ્થાનિક સ્વરાજયોની ચૂંટણીઓ કરાવવાનું કાર્ય કરે છે. (મો.૯૯૭૮૪ ૦પ૩ર૪ ગાંધીનગર)

(4:07 pm IST)