Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

ભારતને છંછેડનારા તત્વો માટે ભારતમાતા ખરા અર્થમાં ‘મા દુર્ગા’ બની છે : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

શહીદો માટે સુરતવાસીઓની ૧.૫૦ કરોડની મદદ: અભિનેતા અક્ષયકુમારે દેશભક્તિને વધાવી

 

સુરતમાં પુલવામાના શહીદોના પરિવારજનોની સહાય માટે દાનનો ધોધ વરસ્યો હતો શહીદો માટે સુરતવાસીઓની રૂ..૫૦ કરોડની મદદ કરી છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં સુરત ખાતે પુલવામાના વીર શહીદોને અપાઈ વિરાંજલિ અપાઈ હતી

  પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ભારતને છંછેડનારા તત્વો માટે ભારતમાતા ખરા અર્થમાં 'માં દુર્ગા 'બની છે

  સુરતમાં આયોજિત 'ભારત કે વીર-એક શામ શહીદો કે નામમાં ઉપસ્થિત અભિનેતા અક્ષયકુમારે સુરતવાસીઓની દેશભક્તિને વધાવી હતી

  સુરાતમાં શહીદ જવાનોના પરિવારોની સહાયતાર્થે 'ભારત કે વીર-એક શામ શહીદો કે નામકાર્યક્રમ યોજાયો; હતો 

સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરો-પદાધિકારીઓ શહીદો માટે એક મહિનાનો પગાર આપવા જાહેરાત કરી હતી

(12:35 am IST)