Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

શ્રી રામ જન્મભૂમિ તિર્થક્શેત્ર નિધિ સમર્પણ મહાઅભિયાન અંતર્ગત દેત્રોજમાં રામભક્તોએ નિધિ સમર્પણ કર્યું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :શ્રી રામ જન્મભૂમિ તિર્થક્શેત્ર નિધિ સમર્પણ મહાઅભિયાનમાં દેત્રોજ તાલુકાના કિરીટસિંહ મોહનસિંહ સોલંકી 21000, ભરતભાઈ પટેલ શિહોર 21000, શંભુભાઈ પટેલ 11111, પંકજભાઇ પટેલ1ષ1000,ષનવુભા સોલંકી 11000, ભરતભાઈ પટેલ 11000, મહેન્દ્રસિંહ સોલંકી, નરેન્દ્રભાઈ પટેલ, બટુકસિંહ સોલંકી(ભંકોડા) દિવાનજી ઠાકોર, બટુકસિંહ સોલંકી (દેકાવાડા) તરફથી 5100 રૂપિયા નું સમર્પણ મળીને તાલુકા નું અત્યાર સુધી નું સમર્પણ 1,32,000 થયેલ છે.( તસવીર- ચૈતન્ય સતિષપ્રસાદ ભટ્ટ (રામપુરા)

(8:25 pm IST)