Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ગુજરાતની લોકશાહીનું મંદિર (વિધાનસભા) ઝળહળ્યું

રાજકોટઃ ગઇ કાલે ભારતના ૭૦માં બંધારણીય દિન નિમિત્તે ગાંધીનગરમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીની સુચનાથી વિધાનસભા ભવનમાં રોશની કરવામાં આવેલ. લોકશાહીનું મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠયું હતું.

(11:55 am IST)