Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

રાજ્યમાં કોરોનાના હાઉ વચ્ચે નવો એકપણ કેસ પોઝિટિવ નોંધાયો નથી :વધુ 9 દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી :એકપણ દર્દીનું મૃત્યુ નથી :મૃત્યુઆંક 11.045 થયો :કુલ 12.66.589 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે 3601 લોકોનું રસીકરણ કરાયું

રાજયમાં હાલમાં 13 કોરોનાનાં એક્ટીવ કેસ:શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા એકપણ કેસ પોઝિટિવ કેસ નોંધાયા નથી, જયારે વધુ 9 દર્દી સ્વસ્થ થયા છે,અત્યાર સુધીમાં કુલ 12,66,589 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયા નથી ,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,045 થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.13 છે

  રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા રાજયમાં વધુ 3601 લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,80.26.104 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે

 રાજ્યમાં હાલ 13 એક્ટિવ કેસ છે.જેમાંથી એક દર્દી વેન્ટિલેટર પર છે ,જયારે 13 દર્દીઓ સ્ટેબલ છે.  .

  રાજ્યમાં આજે કોરોનાના નવા એકપણ કેસ નોંધાયા નથી

(8:18 pm IST)