Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

ગાંધીનગરમાં બંધારણની પોથીયાત્રા :બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરાયા

ગાંધીનગર :ભારતના બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી બંધારણની પોથીયાત્રા કાઢવામાં આવી હતી.

  બંધારણ બચાવો અંતર્ગત દલીતો દ્વારા આ પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને શહેરના માર્ગોથી પસાર થઈ સચિવાલય સામે આવેલી ડૉ. બાબા સાહેબ આંબેઠકની પ્રતિમા સુધી લવાઈ હતી. જયાં પૂર્ણ કરી બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યો હતો.

  આ યાત્રામાં શહેરના પૂર્વ કોર્પોરેટર સહિત મોટી સંખ્યામાં દલિત આગેવાનો તેમજ નગરજનો જોડાયા હતા

   
(9:16 am IST)