Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

અમદાવાદના હાથીજણ સ્વામિ નારાયણ ગુરુકુળમાં લુંટારૂઓ ત્રાટક્યા:6 લાખની લૂંટ

આરતીના સમયે લૂંટારુ ટોળકી ત્રાટકી :પોલીસ ઘટના સ્થળે દોડી

અમદાવાદના હાથીજણ સ્વામિનારાયણ ગુરુકુળમાં લુંટારૂ ટોળકીએ લૂંટ મચાવતા ચકચાર મચી છે. હાથીજણ સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળમાં આરતીના સમયે લુંટારૂ ટોળકી ત્રાટકી 6 લાખની લૂંટ ચલાવી ફરાર થઇ ગઇ હતી. મામલાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

 

(1:01 pm IST)