Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

નરહરિ અમીન અને પંકજ દેસાઇ દંપતી દ્વારા ગંગા પૂજન

અવિરત બહતી ધારા, પ્રસન્ન જગ સારા, ગંગા કો નમન હમારા

રાજકોટ : શ્રી નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા) તેમજ નીતાબેન અમીન, પંકજભાઇ દેસાઇ, સંગીતાબેન દેસાઇએ યાત્રાધામ હરિદ્વાર ખાતે ગંગા નદીનાં કિનારે આવેલ પ્રસિધ્ધ હરકીપૌડી ઘાટ પર પૂજા, આરતી તેમજ દર્શન કર્યા હતા. ગંગા કમિટી, હરિદ્વારનાં ચેરમેન પ્રદિપભાઇ ઝા એ સંસદસભ્ય નરહરિ અમીન તેમજ અન્યોનું સ્વાગત સન્માન ગંગાજળ રૂદ્રાક્ષની માળા અને પ્રસાદ દ્વારા કર્યું હતું.

(12:00 pm IST)