Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

બહુચરાજીમાં શહિદ યાત્રાનું આગમન

બહુચરાજી ખાતે શહીદ યાત્રામાં ઉમા ખોડલ સાથે શહિદ પાટીદાર શહીદ વીરોને નમન કરી પુષ્પાંજલી અર્પણ કરવા સાથે સરદાર વલ્લભભાઇ પટેલ પુષ્પ હાર પહેરાવીને નમન કરીને હાજર રહેલા સૌ પાટીદાર ભાઇ -બહેનોએ મા ઉમા ખોડલ બહુચરની જય સાથે શહિદો અમર રહોના નાદ કર્યા હતા.

(4:00 pm IST)