Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ગોધરાના નવા નદીસર તળાવમાંથી પુરુષની લાશ મળી

મુકેશ પ્રતાપ નાયક નામના પુરુષની લાશ અર્ધ સળગેલી હાલતમાં મળી

પંચમહાલ: નવા નદીસર તળાવમાંથી પુરુષની લાશ મળી આવી છે. મુકેશ પ્રતાપ નાયક નામના પુરુષની લાશ અર્ધ સળગેલી હાલતમાં મળી આવી છે.  મરણજનાર પુરુષ નવ નદીસર ગામનાં હોવાની હકીકત  સામે આવી છે. ઘટનાની જાણ થતા કાકણપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. હત્યા કરી લાશ ફેંકી દેવામાં આવી હોવાની આશંકા છે. પોલિસે લાશ ગોઠડા PHC પએમ રૂમ ખસેડી તપાસ હાથ ધરી છે.

(11:09 pm IST)