Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

ભાજપના નેતાઓ બંગલાઓમાં બેસી રહ્યા અને જુનિયર તબીબો પર દોષનો ટોપલો નાંખવાનો પ્રયાસ : પરેશ ધાનાણી

રાજકોટ : સરકારે સિવિલ હોસ્પિટલની સ્થિતિને ગંભીરતાથી લેવી જોઈએ. ઓછા ટેસ્ટને કારણે મૃત્યુદર વધ્યો છે. તેમ વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ જણાવ્યું છે.

કોરોના જેવી મહામારીમાં પણ ભાજપના નેતાઓ બંગલાઓમાં બેસી રહ્યા અને જુનિયર તબીબો પર દોષનો ટોપલો નાંખવાનો પ્રયાસ કર્યો છે. તેમ પરેશભાઇ ધાનાણીએ આક્ષેપ કરતા જણાવ્યું છે

(3:22 pm IST)