Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

શ્રી પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના ૭૬માં સ્નેહ સદભાવ પર્વ ઉત્સવનું આયોજન

શ્રી સ્વામીનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના ૭૬માં સ્નેહ સદભાવ પર્વ ઉત્સવનું શ્રી સ્વામિનારાયણ મંદિર, મણીનગર, અમદાવાદ ખાતે તા. ર૭-પ-ર૦૧૮, રવિવારના રોજ સાંજે ૭.૦૦ કલાકે આયોજન કરવામાં આવેલ છે તેવું સદ્ગુરૂ ભગવત્પિદાસજી સ્વામી મહંતની એક યાદીમાં જણાવાયું છે.

(1:02 pm IST)