Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

યાત્રાધામ બહુચરાજી સદંતર બંધ

યાત્રાધામ બહુચરાજી આવતીકાલે સદંતર બંધ

બહુચરાજીનું બજાર આવતીકાલે રહેશે સંપૂર્ણ બંધ

કાલે ચૈત્રી પુનમને લઇને મહત્‍વનો નિર્ણય

બહુચરાજી ગ્રામ પંચાયત દ્વારા લેવાયો નિર્ણય

ચૈત્રી પુનમે બહુ ભીડ થતી હોવાથી નિર્ણય

બહુચરાજી મંદિર તરફ દર્શનાર્થીઓને પ્રવેશ નહીં

કોરોનાનું સંક્રમણ અટકાવવા લેવાયા પગલા

(4:13 pm IST)