Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

મહાનગરોમાં કોરોનાના કહેર વચ્ચે મૃત્યુઆંક ચિંતાજનક:રાજ્યમાં નવા 14.781 પોઝીટીવ કેસ નોંધાયા:વધુ 20.829 દર્દીઓ સાજા થયા:વધુ 21 દર્દીઓના મૃત્યુ :કુલ મૃત્યુઆંક 10.323 થયો :કુલ 9.69.234 લોકોએ કોરોનાને હરાવ્યો : આજે વધુ 2.17.441 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 53211 કેસ,વડોદરામાં 3016 કેસ,રાજકોટમાં 1245 કેસ, સુરતમાં 1228 કેસ,ગાંધીનગરમાં 746 કેસ,મહેસાણામાં 403 કેસ,કચ્છમાં 312 કેસ,ભાવનગરમાં 259 કેસ,જામનગર અને આણંદમાં 245- 245 કેસ,પાટણમાં 230 કેસ,ખેડામાં 200 કેસ, ભરૂચમાં 158 કેસ, સાબરકાંઠામાં 142 કેસ, બનાસકાંઠામાં 136 કેસ, નવસારીમાં 132 કેસ, મોરબીમાં 125 કેસ, વલસાડમાં 117 કેસ, અમરેલીમાં 95 કેસ, જૂનાગઢમાં 80 કેસ,સુરેન્દ્રનગરમાં 64 કેસ,પંચમહાલમાં 63 કેસ,પોરબંદરમાં 42 કેસ,દાહોદમાં 39 કેસ, દેવભૂમિ દ્વારકામાં 35 કેસ, તાપીમાં 33 કેસ, ગીર સોમનાથમાં 28 કેસ, ડાંગમાં 17 કેસ, છોટા ઉદેપુરમાં 9 કેસ,નર્મદામાં 8 કેસ, અરવલ્લીમાં 7 કેસ, મહીસાગરમાં 4 કેસ, બોટાદમાં 3 કેસ નોંધાયા : હાલમાં 1.17.441 એક્ટીવ કેસ: શહેર જિલ્લાની છેલ્લા 24કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારોથઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈહતી ત્યારે છેલ્લા ઘણા મહિના બાદ કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે,આજે નવા 14.781 પોઝીટીવ કેસ નોંધાયા છે આજે વધુ 20.829 દર્દીઓ રિકવર થયા છે રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા
દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી થઇ રહી છે ત્યારે રાજ્યમાં દિવાળીબાદ કોરોના કેસમાં વધઘટ જોવા મળે છે ત્યારે છેલ્લા કેટલી દિવસોથી નવા કેસમાં જબરો વધારો થઇ રહ્યો છે
 રાજ્યમાં આજે કોરોનાના નવા 14.781 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 20.829 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 9.69.234 દર્દીઓએકોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં કોરોનાથી અમદાવાદ કોર્પોરેશનમાં 9.સુરત કોર્પોરેશનમાં 3.સુરત અને વલસાડમાં 2-2, વડોદરા કોર્પોરેશન, રાજકોટ કોર્પોરેશન, વડોદરા,ભાવનગર કોર્પોરેશન,અને જામનગરમાં 1-1 મળીને કુલ 21 દર્દીઓના મૃત્યુ થયા છે, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.323 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 87.50 ટકા થયો છે
 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 2.17.441 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 9.69.76.869 રસીકરણ સંપન્ન થયું છે રાજ્યમાં હાલ 1.17.441 એક્ટિવ કેસ છે, જેમાંથી 309 લોકો વેન્ટિલેટર પર અને 1.27.883 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 9.69.234 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી અમદાવાદ કોર્પોરેશનમાં 9.સુરત કોર્પોરેશનમાં 3.સુરત અને વલસાડમાં 2-2, વડોદરા કોર્પોરેશન, રાજકોટ કોર્પોરેશન, વડોદરા,ભાવનગર કોર્પોરેશન,અને જામનગરમાં 1-1 મળીને કુલ 21 દર્દીઓના મૃત્યુ થયા છે, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.323 થયો છે
 રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 14.781 કેસમાં અમદાવાદમાં 53211 કેસ,વડોદરામાં 3016 કેસ,રાજકોટમાં 1245 કેસ, સુરતમાં 1228 કેસ,ગાંધીનગરમાં 746 કેસ,મહેસાણામાં 403 કેસ,કચ્છમાં 312 કેસ,ભાવનગરમાં 259 કેસ,જામનગર અને આણંદમાં 245- 245 કેસ,પાટણમાં 230 કેસ,ખેડામાં 200 કેસ, ભરૂચમાં 158 કેસ, સાબરકાંઠામાં 142 કેસ, બનાસકાંઠામાં 136 કેસ, નવસારીમાં 132 કેસ, મોરબીમાં 125 કેસ, વલસાડમાં 117 કેસ, અમરેલીમાં 95 કેસ, જૂનાગઢમાં 80 કેસ,સુરેન્દ્રનગરમાં 64 કેસ,પંચમહાલમાં 63 કેસ,પોરબંદરમાં 42 કેસ,દાહોદમાં 39 કેસ, દેવભૂમિ દ્વારકામાં 35 કેસ, તાપીમાં 33 કેસ, ગીર સોમનાથમાં 28 કેસ, ડાંગમાં 17 કેસ, છોટા ઉદેપુરમાં 9 કેસ,નર્મદામાં 8 કેસ, અરવલ્લીમાં 7 કેસ, મહીસાગરમાં 4 કેસ, બોટાદમાં 3 કેસ નોંધાયા છે


 

(8:18 pm IST)