Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

માનસી એપાર્ટમેન્ટ નરોડા અમદાવાદ ખાતે પ્રજાસત્તાક દિન નિમિતે ચોથી રક્તદાન શિબિર

રક્તદાન શિબિરમાં યુવાનો તેમજ બહેનો ધ્વારા 35 યુનિટ રક્તદાન કરાયું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા ) વિરમગામ :દેશભરમાં પ્રજાસત્તાક દિને ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે અને દેશ વાસીઓ દેશભક્તિના રંગે રંગાઈ ગયા છે ત્યારે 26 જાન્યુઆરી 2020 ના રોજ 71મા પ્રજાસત્તાક  દિન નિમિતે માનસી યુવક ચેરીટેબલ ટ્રસ્ટ - માનસી એપાર્ટમેન્ટ નરોડા અમદાવાદ  તથા સંજીવની બ્લડ બેન્ક ના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિરમાં  યુવાનો  તેમજ બહેનો ધ્વારા 35  યુનિટ રક્તદાન  કરવામા આવ્યું  હતું.

(5:02 pm IST)