Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

રાજ્યના 17 જેટલા રેવન્યુ તલાટીની નાયબ મામલતદાર તરીકે હંગામી બઢતી

મણિનગર, બાવળા, સાણંદ, અસારવા, ધોળકા, વટવા, વેજલપુર, ધોલેરા, ઘાટલોડિયા, માંડલ, દેત્રોજ અને વિરમગામના રેવન્યુ તલાટીને બઢતી

અમદાવાદ : રાજ્યના 17 જેટલા રેવન્યુ તલાટીની નાયબ મામલતદાર તરીકે હંગામી બઢતી અપાઈ છે જેમાં મણિનગર,બાવળા,સાણંદ,અસારવા,ધોળકા,વટવા,વેજલપુર,ધોલેરા,ઘાટલોડિયા,માંડલ ,દેત્રોજ અને વિરમગામના રેવન્યુ તલાટીને બઢતીઆપે છે જેની યાદી આ મુજબ છે
 

(11:22 pm IST)