Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

ભાજપ સરકાર ઉપર તુટી પડતા વિપક્ષી નેતા પરેશ ધાનાણી

આપઘાત-અપમૃત્યો અંગે શ્વેતપત્ર બહાર પાડોઃ કૃષિ બજેટ ભાજપ સરકારે ઘટાડી નાખ્યું: ૨૧,૨૬૦ આકસ્મિક મૃત્યો સરકારી ચોપડે નોંધાયાઃ આપઘાતને અપમૃત્યુમાં ખપાવે છે

* પરેશ ધાનાણીના નિશાને ભાજપ સરકાર

* આપઘાતને અપમૃત્યુમાં ખપાવવાનું ભાજપ સરકારનું ષડયંત્ર

* ભાજપના શાસનમાં ખેડુતોની આત્મહત્યાઓ વધી

* ભાજપ સરકારમાં કૃષિના બજેટમાં મોટો ઘટાડો કરાયો

* આપઘાત અપમૃત્યુ અંગે સરકાર શ્વેતપત્ર બહાર પાડે

*૨૭.૩૬૫ લોકોએ આત્મહત્યા કર્યાનો સરકારનો સ્વીકાર

* ૮૧.૨૬૦ આકિસ્મક અપમૃત્યુ સરકારી ચોપડે નોંધાયા

* ગુજરાતમાં પ્રતિવર્ષ ૨૧,૬૨૫ લોકો આત્મહત્યા કરે છે

* ખેડુતોના આપઘાત મુદ્દે કોંગ્રેસનો સરકાર પર વાર

(3:45 pm IST)