Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

સુરતમાં એસઆરપી જવાનો તૈનાત : એસીપી. ડીસીપી. પીઆઇ,ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી ટીમ બંદોબસ્તમાં જોડાયા

સુરતમાં પાટીદારોના ગઢ ગણાતા વિસ્તારોમાં એસઆરપીના જવાનો સહિત પીઆઇ, એસીપી , ડીસીપી, પોલીસ કોન્સ્ટબલ તેમજ એસઆરપીના જવાનોને તૈનાત કરી દેવાયા છે. આ સાથે સુરત ક્રાઈમ બ્રાન્ચ અને પિસીબી તેમજ એસઓજીની ટીમ પણ બંદોબસ્તમાં જોડાઈ છે .શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા કુલ 500 જેટલા પોલીસ જવાનો તૈનાત છે.

(2:19 pm IST)