Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

તિસ્તા શેતલવડ સાથે આજે જેમની અટકાયત કરવામાં આવી છે તે ગુજરાતના પૂર્વ આઈપીએસ ઓફિસર આર બી શ્રી કુમાર અંગે

સૌ પહેલા ઈસરોના ભૂતપૂર્વ એન્જિનિયર અને પદ્મ પુરસ્કાર વિજેતા નામ્બી નારાયણને ખોટા કેસમાં ફસાવ્યા..
ત્યારબાદ ગુજરાતના સીએમ નરેન્દ્રભાઈ મોદીને ફસાવવા માટે નિવેદનો આપ્યા હતા
ઈશરત જહાં એન્કાઉન્ટરમાં ગુજરાતના હોમ મિનિસ્ટર  અમિતભાઈ શાહને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો..
૨૦૧૪માં આમ આદમી પાર્ટીમાં જોડાયા..
હવે ધરપકડ થઈ છે..
(કોલમિસ્ટ અંકિત જૈનની ટ્વિટર પરની પોસ્ટ)

(10:46 pm IST)