Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

અમદાવાદમાં ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાના રૂટમાં જુના મકાન ધરાશાયી થવાની શકયતા હોવાથી ઉપયોગ ન કરવા આદેશ

ગાંધીનગરઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદમાં ૪ જુલાઇના રોજ રથયાત્રા નીકળવાની છે. રથયાત્રા જોવા માટે હજારો ભકતો ઉમટી પડતા હોય છેત્યારે રથયાત્રા જયાંથી નીકળેછે ત્યાં જુના બાંધકામને કારણે મકાન ધરાશાયી થવાની શકયતા છે. આવા સમયે અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા સાવચેતીના પગલે નોટીસ લગાવવામાં આવી છેજેમાં સ્પષ્ટ લખેલું છે કે આ મકાન ભયજનક હોવાથી આ મકાનનો કોઇએ ઉપયોગ કરવો નહી.

(12:30 pm IST)