Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

લોકડાઉન-૪ માં ગુજરાતમાં ખાનગી બસને પરિવહન માટે મંજૂરી નથીઃ મુસાફરોની હેરફેર કરશે તો ડીટેઇન કરી કાર્યવાહી કરાશે

રાજકોટ : લોકડાઉન-૪ સંબંધે ખાનગી બસોને પરિવહન માટે મંજૂરી અપાઇ નથી. ગૃહ વિભાગના તા. ૧૮-પ-ર૦ર૦ના જાહેરનામાંથી કરવામાં આવેલ હુકમ અનુસાર રાજયમાં સક્ષમ સત્તાધિકારીની મંજૂરી સિવાય ખાનગી બસોને  પરીવહનની મંજૂરી આપવામાં આવેલ નથી. આમ છતા જો મુસાફરોની હેરફેર માટે ખાનગી બસો રોડ ઉપર ફરતી જોવા મળે તો તેને ડીટેઇન કરી નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

(4:06 pm IST)