Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

અમદાવાદના સ્વામિનારાયણ સંતોના વજુભાઇને આશિર્વાદ

રાજકોટ : શ્રી સ્વામિનારાયણ મંદિર, અમદાવાદના શ્રી પુરૂષોતમપ્રિય સ્વામી સહિતના સંતોએ બેંગ્લોર ખાતે કર્ણાટક રાજભવનમાં રાજયપાલ શ્રી વજુભાઇ વાળાની મુલાકાત લઇ આશીર્વાદ આપેલ તે પ્રસંગની તસ્વીર (૩.૮)

(11:53 am IST)