Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ એસજીવીપી ગુરૃકુલમાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન અભિયાનમાં ધર્મજીવન હોસ્ટેલનો તમામ સ્ટાફ જોડાયો

તા. રપ નેટ ફોલ્ડર  :  એસ.જી.વી.પી અમદાવાદ : પ્રજાસત્તામક પર્વની પૂર્વ સંધ્યાએ કુંજવિહારાદાસજી સ્વામીની પ્રેરણાથી સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હોસ્ટેલ વિભાગ, હોસ્પિટલ, છાત્રાલય, વિદ્યાલય વગેરે વિભાગોમાં સ્વચ્છ કર્યા હતા.

આ અભિયાનમાં ધર્મજીવન હોસ્ટેલના સેવા આપતા જાલમસિંહ રાવલ, સુવા ઘનશ્યામભાઇ તેમજ હોસ્ટેલ વગેરેનો તમામ સ્ટાફ જોડાયો હતો.

(2:05 pm IST)