Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

યશસ્વી ફરજ બદલ રાષ્ટ્રપતિ ચંદ્રકો જાહેરઃ ગુજરાતના બોર્ડર વડા જે.આર. મોસલીયા, આઇ.જી. અર્ચના શિવહરે અને સુરત ક્રાઇમબ્રાંચના રાજેન્દ્રસિંહ સરવૈયા સહિત પોલીસ અધિકારીઓ ચંદ્રકોથી વિભૂષીત

રાજકોટઃ તા.૨૫, પ્રજાસત્તાક પર્વ અંતર્ગત પ્રશસનીય કામગીરી બદલ જાહેર થયેલા રાષ્ટ્રપતિ ચંદ્રકમાં ગુજરાતના કચ્છ સ્થીત બોર્ડર વડા આઇ.જી.શ્રી જે.આર. મોસલીયા સ્ટેટ ક્રાઇમ સ્કોર્ડ બ્યુરોના આઇ.જી.પી. શ્રી અર્ચના શિવહરે તથા સુરત ક્રાઇમબ્રાંચના એ.સી.પી. શ્રી રાજેન્દ્રસિંહ આર. સરવૈયા સહિત દોેઢ ડઝનથી વધુ નાના-મોટા પોલીસ સ્ટાફને રાષ્ટ્રપતિ ચંદ્રકો મળ્યા છે.

 

(5:04 pm IST)