Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

અમદાવાદનો હીરા ઉદ્યોગ ફરીવાર મંદીના ભરડામાં:70 હજાર રત્નકલાકારો બેરોજગાર

 

અમદાવાદનો હીરા ઉદ્યોગ ફરીવાર મંદીના ભરડામાં આવ્યો છે. ત્યારે હીરા ઉદ્યોગમાં આવેલી મંદીની સૌથી મોટી અસર રત્નકલાકારો પર પડી છે. મંદીના પગલે અમદાવાદના 70 હજાર રત્નકલાકારો હાલ બેરોજગાર બન્યા છે. ત્યારે દિવાળીના વેકેશન બાદ હીરાના કારખાના શરૂ થશે કે કેમ તેના પર પ્રશ્ન ઉઠી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં છેલ્લા 6 મહિનામાં 30 ટકા કારખાના બંધ થઈ ગયા છે.  

(9:39 pm IST)