Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

વાપીમાં પૂ.રમેશભાઇ ઓઝાના વ્યાસાસને ભાગવતી કથા

રપ નવેમ્બરથી વાયબ્રન્ટ ચલા મહિલા મંડળ દ્વારા આયોજન

વાપી, તા.૨૪: વાપીમાં ભાગવતાચાર્ય પૂ.રમેશભાઇ ઓઝા 'પૂ.ભાઇશ્રી'ના વ્યાસાસને 'ભવભય ભંજની ભાગવતી કથા'નું ભવ્યાભિભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.

વાયબ્રન્ટ ચલા મહિલા મંડળ વતી દ્વારા આયોજીત ભાગવતી કથાનો પ્રારંભ તા.૨પ-૧૧-૨૦૧૮નાં રોજ થશે. અને ભાગતાચાર્ય પૂ.રમેશભાઇ ઓઝા 'પૂ.ભાઇ શ્રી' તા.૨પ-૧૧-૨૦૧૮થી તા.૨-૧૨-૨૦૧૮ સુધી બપોરે ૩થી સાંજના ૭ વાગ્યા સુધી શ્રીમદ્ ભાગવતી કથાનું રસપાન કરાવશે.(૨૩.૧૩)

 

(3:47 pm IST)