Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

પોલીસકર્મીમાં વધુ એક બદલીનો ઘાણવો નીકળ્યો :રાજ્યમાં વધુ 63 જેટલા બિન હથિયારધારી પીએસઆઇની ટ્રાન્સફર

રાજકોટના ડાંગર ભાવેશકુમાર,ઝાલા વિજયસિંહ,મલેક તાજુદ્દીન,વોરા અજયની બદલી, રાજકોટ ગ્રામ્યના ગીહીલ કુલદિપસિંહની પણ બદલી :સુરેન્દ્રનગરના વરુ સંજયભાઈ, રાણા યશપાલસિંહ,ભાવનગરના વાઘેલા ધર્મેન્દ્રસિંહ,જામનગરના ગરચર અશ્વિનની બદલી કરાઈ

અમદાવાદ : રાજયના પોલીસકર્મીમાં વધુ એક બદલીનો ઘાણવો નીકળ્યો છે, આજે રાજ્યમાં

 વધુ 63 જેટલા બિન હથિયારધારી પીએસઆઇની ટ્રાન્સફર ના હુકમો થયા છે જેમાં-રાજકોટના ડાંગર ભાવેશકુમાર,ઝાલા વિજયસિંહ,મલેક તાજુદ્દીન,વોરા અજયની બદલી, રાજકોટ ગ્રામ્યના ગીહીલ કુલદિપસિંહની પણ બદલી :સુરેન્દ્રનગરના વરુ સંજયભાઈ, રાણા યશપાલસિંહ ,ભાવનગરના વાઘેલા ધર્મેન્દ્રસિંહ,જામનગરના ગરચર અશ્વિનની બદલી કરાઈ છે 

રાજ્યમાં  વધુ 63 જેટલા બિન હથિયારધારી પીએસઆઇની ટ્રાન્સફર કરાઈ છે જેની યાદી આ મુજબ છે

(7:18 pm IST)