Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

સંખેડા નજીક ઉચ્છ નદીમાં ગણેશ વિસર્જન વેળાએ ચાર યુવાનો ડૂબ્યા ;બે ના મોત :બે ને બચાવાયા

છોટા ઉદેપુરના સંખેડા નજીકની ઉચ્છ નદીમાં ગણપતિ વિસર્જન દરમ્યાન ચાર યુવકો ડૂબ્યા છે. ધોળી ગામના ચાર યુવકો નદીમાં તણાવા લાગ્યા હતા. જેમાંથી બે યુવકોને બચાવી સારવાર માટે ખસેડાયા છે. જ્યારે કે અન્ય બે યુવાનોના મોત થતા વિસર્જનનો ઉત્સવનો માહોલ માતમમાં ફેરવાયો છે.

 

(7:49 pm IST)