-
પોતાના જ સંતાન સાથે થઇ ગયો પ્રેમ : લગ્ન કરવા કોર્ટમાં કરી અપીલ access_time 10:26 am IST
-
કોરોનાકાળમાં પાદવું એ પણ ગુનો ! પોલીસની સામે જોરથી ગેસ છોડ્યો અને લાગ્યો ૪૫,૦૦૦નો દંડ access_time 10:44 am IST
-
અનેક દેશોમાં સ્ત્રીઓને સેકસના ઇન્કારની સ્વતંત્રતા નહીં access_time 11:47 am IST
-
વર્ષો પછી ટીવી પરદે પાછી આવી સોનાલી access_time 10:20 am IST
-
અક્ષર પટેલના સ્થાને દિલ્હી સાથે જોડાયો મુલાની access_time 4:02 pm IST
GSTએ ૧.૧૦ લાખ વેપારીને નોટિસ ફટકારી
નોટિસ મળતાંની સાથે જ વેપારીઓએ બાકી જીએસટી ચૂકવવાનું શરૂ કર્યુઃ અધિકારીઓને વધુ સત્તા મળતાં ડિફોલ્ટરો દોડતા થઇ ગયા

અમદાવાદ તા. ર૪ :.. ગુજરાતમાં નોંધાયેલા નવ લાખથી વધુ વેપારીઓ પૈકી ઘણા વેપારીઓ બાકી જીએસટી ચૂકવતા નથી, ઘણાના રિટર્નમાં મોટા તફાવત આવી રહ્યા છે, તેને પગલે આવા વેપારીઓ પાસેથી જીએસટીની વસુલાત માટે અધિકારીઓ એકશનમાં એવી ગયા છે. તેમાંય વળી સુપ્રીમ કોર્ટે અધિકારીઓને વધુ પાવર અપાતાં વેપારીઓની મુશ્કેલી વધી ગઇ છે. સ્ટેટ જીએસટીએ બાકી વસુલાત માટે ૧ લાખ ૧૦ હજાર વેપારીઓને નોટીસ આપી છે. જેમાં ૭પ હજાર ડિફોલ્ટરો છે. નોટીસ મળતાં જ વેપારીઓએ બાકી ચૂકવણી શરૂ કરી દીધી છે. આગામી દિવસોમાં પણ ઓપરેશન વસુલાત યથાવત રહેશે.
જીએસટીના અમલ સાથે જ જીએસટી ચોરી શરૂ થઇ ગઇ છે. વેટનો કાયદો હતો ત્યારથી ઘણાં વેપારીઓ સરકારી વેરો ચુકવતા જ નથી. કાયદો બદલાઇને જીએસટી થયો અને અમલ શરૂ થયો છતાં આવા રીઢા વેપારીઓ જીએસટી ચુકવતા જ નથી. આવા રીઢ ડીફોલ્ટરોને પાઠ ભણાવા માટે સ્ટેટ જીએસટીના અધિકારીઓ એકશન પ્લાન ઘડયો છે.
વર્ષની શરૂઆતથી ડીપાર્ટમેન્ટ દ્વારા નોંધાયેલા વેપારીઓ પૈકી જેઓ જીએસટી રિટર્ન ફાઇલ કરતા જ નથી તેવા ૩૦૩૦૪ વેપારીઓને નોટીસ ફટકારવામાં આવી છે. જેને પગલે મોટી સંખ્યામાં વેપારીઓ જીએસટી ભરવા માટે દોડતા થઇ ગયા છે.
આ ઉપરાંત જીએસટીઆર ૩-બી અને જીએસટીઆર ૧ બી માં રૂ. પાંચ લાખ કે તેથી વધુનો તફાવત હોય એટલે કે ખરીદ વેચાણના રીટર્નમાં મોટો તફાવત હોય તેવા કુલ ર૬પ૪ વેપારીઓને, ઇ-વે-બિલ અને જીએસટીઆર ૩-બી માં રૂ. એક લાખ કે તેથી વધુ તફાવત હોય તેવા ૧૬૬૧ વેપારીઓને અને જીએસટીઆર ૩-બી ફાઇલ જ ન કરતા હોય તેવા ૬૩ હજાર વેપારીઓને નોટીસ ફટકારાઇ છે. જયારે ખોટી રીતે ઇનપુટ ટેકસ ક્રેડિટ લીધી હોય તેવા ૧પ૬પ૧ વેપારીઓને નોટીસ ફટકારવામાં આવી છે.
અધિકારીઓ દ્વારા જૂદા જૂદી કેટેગરીમાં ૧ લાખ ૧૦ હજાર વેપારીઓને બાકી જીએસટી ચુકવવા માટે નોટીસ ફટકારાઇ છે. સુપ્રિમ કોર્ટે તાજેતરમાં જ ડીફોલ્ટરોને આગોતરા જામીન ન આપવા કે કોઇ સુવિધા પણ ન આપવાનો આદેશ કર્યો છે. જીએસટી અધિકારીઓને ડિફોલ્ટરો સામે કોઇપણ ફરીયાદ વગર તેમની ધરપકડ કરવાની સત્તા આપતાં રાજયના ૭પ હજાર ડિફોલ્ટરો દોડતા થઇ ગયા છે. સુપ્રીમ કોર્ટના આદેશ અને અધિકારીઓની નોટીસને પગલે બાકી વસુલાતમાં મોટી રીકવરી થઇ રહી છે.
બોગસ બિલિંગ કૌભાંડના મુળમાં જવા રજિસ્ટર્ડ કંપનીના આઇપી એડ્રેસની તપાસ થશે!
ગુજરાતમાં બોગસ બિલિંગ કૌભાંડનો આંક ૧૦ હજાર કરોડ સુધી પહોંચી ગયો છે. કૌભાંડ સામે આવે છે પરંતુ તેના માસ્ટર માઇન્ડ સુધી પહોંચી શકાતું નથી. જેના પગલે હવે અધિકારીઓએ બોગસ બિલીંગ જે કોમ્પ્યુટરમાંથી જનરેટ થયા હોય તેના આઇપી એડ્રેસની તપાસ શરૂ કરી દીધી છે. જેને આધારે કૌભાંડ અને કૌભાંડીઓના મુળ સુધી પહોંચી શકાશે. આ ઉપરાંત ઇ-વે બિલ કૌભાંડ ઉપર પણ રોક લગાવવા માટે વાહનોને જીપીએ થી ટ્રેક કરવાની શરૂઆત કરાશે તેમ જીએસટી અધિકારીઓ જણાવી રહ્યા છે.
-
જામનગરના લાખોટા તળાવની પાળ પાસેથી જિયા નામની 4 વર્ષની બાળકીને કોઈ અજાણી સ્ત્રી ઉપાડી ગયાની પ્રાથમિક આશંકા:લાખોટા તળાવના ગેટ નંબર 4 પરથી ઉપાડી ગઈ છે જે કોઈને જાણ થાય તેને આ નંબર 9377777897 પર સંપર્ક કરવા .અથવા જામનગર સિટી એ ડિવિઝન કંટ્રોલ રુમ 0288-2550200 માં જાણ કરવા જણાવ્યું access_time 2:56 pm IST
-
ગુજરાતમાં ત્રણ-ચાર દિવસ વરસાદની આવન-જાવન ચાલુ રહેશેઃ હવામાનની સંસ્થા સ્કાયમેટે જણાવ્યું છે કે અમદાવાદમાં ખૂબ સારો વરસાદ પડી ગયોઃ ગુજરાતમાં આવતા ત્રણ- ચાર દિવસ વરસાદની આવન- જાવન ચાલુ રહેશેઃ જયારે કચ્છમાં છુટોછવાયો વરસાદ પડશે access_time 11:41 am IST
-
ગુજરાત યુનિવર્સિટીની સિન્ડીકેટ ચૂંટણીમાં કોંગ્રેસના ઈન્દ્રવિજયસિંહ ગોહિલ અને ભાજપના સમર્પિત કૌશિક જૈનનો ભારે બહુમતી સાથે વિજય access_time 5:39 pm IST
-
સૈન્ય લક્ષ્યાંકો હાંસલ કરી લેવામાં સફળ રહ્યા છીએ access_time 7:33 pm IST
-
આંધ્રપ્રદેશ : નાયડુની બિલ્ડિંગ તોડવાનુ કામ આજથી શરૂ થશે access_time 9:31 pm IST
-
'નૂરજહાં' નામની કેરીનું ફળ આ વખતે ૨.૭૫ કિલો જોવા મળ્યું: ૧ નંગનો ભાવ ૧૨૦૦ access_time 4:00 pm IST
-
સુરેન્દ્રનગરમાં ગુરૂવારે ત્રીજુ રાજપુતાણી અધિવેશન access_time 3:44 pm IST
-
ખત્રીવાડમાં જૂના ભાડુઆતોને હાંકી કાઢવા માટે બે શખ્સોની ધમકી access_time 3:35 pm IST
-
કોઠારિયા વિસ્તારનાં કપાત મિલ્કત ધારકોને વૈકલ્પીક જગ્યા ફાળવવાઃ રજૂઆત access_time 3:38 pm IST
-
ગોંડલમાં જિલ્લા પોલીસ વડાનો લોકદરબાર યોજાયો : ટ્રાફિક સહિત વિવિધ પ્રશ્નોની ચર્ચા access_time 11:57 am IST
-
બોટાદમાં પ્લોટના ડખ્ખામાં પિતા-પુત્રની હત્યાઃ જાવેદ જાખરા ઝડપાયો access_time 11:09 am IST
-
પાટણવાવના ઓસમ ડુંગરે સુપેડીના મુરલી મનોહર મંદિરે સામૂહિક યોગ સાધના access_time 10:12 am IST
-
સુરત અગ્નિકાંડ : ૩ર ઇજનેરોએ રાજીનામા ફગાવ્યા access_time 3:41 pm IST
-
ભગવાન જગન્નાથજીની ૧૪૨મી રથયાત્રા માટે અદમ્ય ઉત્સાહ : હજારો કિલો મગના પ્રસાદીની તૈયારીઓ શરૂ access_time 3:42 pm IST
-
પ્રથમવાર ચપ્પલ પહેરીને ખુશ થઇ ગઈ આ મહિલા: કરવા લાગી ડાન્સ access_time 5:53 pm IST
-
ઓએમજી....... કાચબાને પગ નહોતા તો ડોક્ટર લગાવ્યા પૈડાં access_time 5:51 pm IST
-
ટવિટમાં મંગળગ્રહની જગ્યાએ ચંદ્રમાની તસ્વીર ઉપયોગ કરવા પર ટ્રોલ થયા એલન મસ્ક access_time 12:08 am IST
-
ઓલમ્પિક દિવસ ક્રોસ કન્ટ્રી દોડમાં નસીમ અને શર્મિલાને ગોલ્ડ access_time 4:51 pm IST
-
વિશ્વકપમાં ૧૦૦૦ રન બનાવનાર બાંગ્લાદેશના પ્રથમ બેટસમેન બન્યા શાકિબ અલ હસન access_time 11:08 pm IST
-
અમે તો ડૂબ્યા છીએ સનમ, તને પણ લઇ ડૂબીશું: બાંગ્લાદેશને અફઘાનિસ્તાનના કેપ્ટનનો સંદેશ access_time 11:04 pm IST
-
જૈકલીન અને ભૂમિ નિભાવશે મુખ્ય રોલ access_time 10:01 am IST
-
અમિતાભ બચ્ચન સાથ કામ કરવાને લઈને નર્વસ અને ઉત્સાહિત છે આયુષ્માન ખુરાના access_time 5:09 pm IST
-
અનુમતિ વગર તસ્વીરો લઇ રહેલા એક શખ્સને કહ્યું હતુઃ ફોન અંદર રાખીલે : તાપસી પન્નુની પ્રતિક્રિયા access_time 11:10 pm IST